Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વરતાલ-૧૧: જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું
મહિમા
વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”
Gunātitānand Swāmi had Vachanāmrut Vartāl 11 read and said, “When one becomes like this (Gunātit Sadhu), one can stay in the service of Purushottam.”
નિરૂપણ
ગુણાતીતાનંદ સ્વામી કહે, “... જેને ભગવાનને વિષે તથા મોટા સાધુ સાથે હેત છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું નવમું તથા વરતાલનું અગિયારમું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.”
Gunātitānand Swāmi said, “One who has affection for God and his great Sādhu has nothing left to do. Based on this, think about the Vachanāmruts Gadhadā II-9 and Vartāl 11. They both convey the same message.”